હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પધ્ધતિ શીખો
અનલોક શક્તિઓ જાગૃત કરો.
તનાવ,ચિંતા મુક્તજીવન ની ચાવી મેલવો.
આકર્ષણ નો નિયમ
તમારી અર્ધજાગ્રત શક્તિને જાગૃત કરો
હિપ્નોથેરાપી પદ્ધત્તિ 6 ગણા જડપી પરિણામો

21 દિવસ 6 ગણી ( 6x ) મેનિફેસ્ટેસન સિસ્ટમ માં જોડાઓ .
21 દિવસ zoom live bootcamp + Free! Bonus worth ₹6999 /-
Duration
21 Day
Language
Gujarati
Time
1 Hour
Live On
Zoom
Beach Start Date
25/08/2025 to 14/09/2025 9:00 to 10:00 PM (21 day) Daily Practically Live Programme
Limited Time Offer!
Workshop Starts in
- 00D
- 00H
- 00M
- 00S

Lalit Kumar
[ સાઇકિક પાવર ટ્રેનર અને સર્ટિફાઇ હિપ્નોથેરાપીસ્ટ & હિલર ] (GHSC(UK)(IPHM)(AHA)Accredited Hypnotherapist & Healer
નમસ્કાર મિત્રો…
મારું નામ લલિત કુમાર છે.હું સર્ટિફાયડ સાયકિક પાવર ટ્રેનર અને હિપ્નોથેરાપીસ્ટ છું. હું છેલ્લા 6 વર્ષ નો ઉપચાર પધ્ધતિ ર્નો અનુભવ ધરાવું છું.હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પ્રોગ્રામમા , તણાવ, ચિંતા, અનિન્દ્રા, ડર,નકારાત્મક વિચાર, નકારાત્મક લાગણીઓ થી છુટકારો મેળવવાની પદ્ધતિ શીખી અને તમારા ઈચ્છા મુજબ ના તમારા વિચારો બ્રહ્માંડ માં ફેલાવો અને જીવન ને ઉર્જાવાન અને નવી દિશા આપો…
તો તમે હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પધ્ધતિ નો લાભ લો અને જીવન ને નવી દિશા આપો..
તો અત્યારેજ રજીસ્ટર કરો..
આમા તમે શિખશો
(1) આમા તમે શિખશો કે માનસિક,શારીરિક,આર્થિક,સંબંધોમાં નકારાત્મક્તા દૂર કેવી રીતે કરવી
(2) આમા તમે શિખશો કે ભૂતકાળ ની નકારાત્મક ઘટનાઓ ને દૂર કેમ કરવી અને વર્તમાન માં કેમ રહેવુ
(3) આમા તમે શિખશો કે કોઈ પણ પરીસ્થિતિ માં સકારાત્મક કઈ રીત રહેવુ.
(4) આમા તમે શિખશો સારુ સ્વાસ્થ્ય કેવી રીતે મેલવવુ
(5) આમા તમે શિખશો કે સકારાત્મક ધ્યેય(સંકલ્પ ) સાથે આગળ કેમ વધવુ
(6) 21 દિવસ ના પોગ્રામ માં તમારા જીવન માં ફેરફાર જોઈ શકશો, તમારે ક્યા પગલા (પ્રવૃત્તિ) જરુર છે, એ જાતેજ જાણી શકશો અને જીવન માં નવી દિશા મેળવી શકશો.
આકર્ષણ ના નિયમો !
- તમારું મન એક ચુંબકની જેમ છે. કદાચ તમે પૈસાના વિષયમાં વિચારો છો , તો તમે પૈસાને આકર્ષિત કરો છો. કદાચ તમે સમસ્યાઓ ના વિષે વિચારો છો તો તમે સમસ્યાઓ આકર્ષિત કરો છો . હમેશા યાદ રાખો કે તમે જેવુ વિચારો છો , તમારું મન એને સાચે-સાચ માં બદલવાની શક્તિ રાખે છે , એટલા માટે સારો વિચાર બનાવાની હિપ્નોસીસ પદ્ધતિ શીખો અને સકારાત્મક બનેલા રહો અને ઈચ્છા મુજબ જીવન બનાવાની હિપ્નોસીસ પદ્ધતિ શીખો.
- સકારાત્મક વિચાર થી જીવન માં સુધારો લાવી સકાય છે.
- આપણા મન મા રોજ 60,000 હજાર વિચારો આવે છે જેમા 80% નકારાત્મક હોય છે અને 95% એકના એક વાગોરેલા હોય છે
- અત્યારનું નવું જીવન બનાવાનો તમારો સાચો નિર્ણય તમારું નવું જીવન નિર્માણ કરી શકે છે.
હિપ્નોસિસ મેનિફેસ્ટેસન પદ્ધતી
- 21 દિવસ રોજ રાત્રે 9:00 થી 10:00 pm Live Zoom Webinar
-
હિપ્નોસિસ થેરાપીના જીવન બદલતા ફાયદા
-
(1) હિપ્નોસિસ થેરાપી તમને તમારા સતત ચલતા વિચારો ને તરતજ શાંત કરવામા ,તનાવ ઘટાડવમા અને તમારા મગજ માટે માનશિક મસાજ ની જેમ ઉડી અંતરિક શાંતિ અનુભવવમા મદદકરે છે
-
(2) તે તમારા અર્ધજાગૃત મન માથી આત્મ-સંકા અને નકારાત્મક માન્યતાઓ ને દૂર કરે છે,જેનાથી તમે તમારામા વિશ્વાસ કરી શકો આને જીવન માં હિમંતભેર પગલા લાઈ શકો.
- (3)હિપ્નોથેરાપી હલવાસ થી તમારા મનને હલવાસ ની સ્થિતિ મા માર્ગદર્શન આપે છે ,જે તમને ઝડપ થી ઉંઘવામા મદદ કરે છે ને વધુ શાંત સારવાર ઉંઘનો આનંદ માને છે .
-
(4) માનશિક અવરોધો અને વિક્ષેપો ને દુર કરીને, હિપ્નોસિસ થેરાપી તમને ધ્યાન કેન્દ્રિત કરવામા, પગલા લેવા અને વધુ સરલતા અને સ્પષ્ટતા સાથે કાર્ય પૂર્ણ કરવામા હેલ્પ કરે છે
- (5) પછી ભલે તે ભુતકાલ નો આઘાત, હાર્ટબ્રેક હોય અથવા અપરાધ, હિપ્નોસિસ તમને હલવાશ થી ભાવનાત્મક લાગનિયો છોડવામા અને હલવા, ખુશ અને મુક્ત અનુભવવામા મદદ કરે છે
- આ વર્કશોપ માં અમે તમારી સાથે શેર કરીસું પાવરફૂલ અને સિક્રેટ હિપ્નોસીસ ટેકનિક જેનાથી તમે તમારી લાઈફને મનગમતી દીસા આપી શકાશે.
- હિપ્નોસિસ થેરાપી દ્વારા તમારા મન અને શરીરને ડિટોક્સ કરો . અને તમારા મનગમતા વિચારો બ્રહ્માંડ માં ફેલાવો
- 5/5 મિનિટ ની 2 કસરત અને 30/35 મિનિટ હિપ્નોસિસ ધ્યાન પધ્ધતિથી મન અને શરીર ને સંતુલન મા લાવો
-
હિપ્નોસિસ પદ્ધતિ દ્વારા કોઈ પણ નેગેટિવ ઘટના ને હટાવી શકાય છે
- હિપ્નોસિસ થેરાપી તમને કેવી રીત મદદ કરી સકે છે તે અહી છે................
- (1).તમારા અતિશય વિચાર શીલ મનને હળવા કરો અને અંદરથી શાંતિ અનુભવો
- (2) જો તમે વર્ષોથી તમારી જાત પર શંકા કર્તા હોવ તો પણ અચલ વિશ્વાસ બનાવો
- (3) ગાઢ નિંદ્રા લો અને તાજગી થી જાગો, રાતે તનાવ પિછો કાર્ય વિના
- (4) વિલંબ ને તોડો અને સ્પષ્ટતા અને ઉર્જા સાથે પગલા લો
- (5) ભાવનાત્મક પીડાને મુક્ત કરોને હલવા, મુક્ત અને તમારા જીવનને એકરૂપતામા લાવો

- શાંત મન કોઈ પણ વાવાજોડાનો સામનો કરી શકવા માટે સક્ષમ છો .
- કમળનાં ફૂલની જેમ , તમે માટીના પડકારો થી ઉપર ઉઠો અને તમારી સંપૂર્ણ ક્ષમતાથી ખીલો .
- ઉદાસી , અનિંદ્રા , ડર , નકારાત્મક વિચાર , તાણ , ચિંતા , ભય , થી છુટકારો મેળવો .
- તમારી નકારાત્મક લાગણીઓને દૂર કરો અને સકારાત્મક બની તમારા ધ્યેય તરફ આગળ વધવાની પદ્ધતિ શીખો .
- વિચારોની કુદરતે માયાજાળ અધભુત બનાવી છે, તો એને સમજી અને સુધારી અને જીવન માં પ્રગતિ મેળવો .
- ઈચ્છા પ્રમાણે , મુખ્ય જીવન પાવરો અને ઉર્જાઓ ને દિશા આપી નવા જીવનની બ્રહ્માંડ પાસે માંગણી કરો .
-
એક સકારાત્મક વિચાર જીવન માં ઘનો ફેરફાર લાવી દે છે.
- તમારે આ વેબીનારમા શા માટે જોડાવુ જોઈયે ?
-
(imp) કારણ કે તમારુ મન તમારુ સૌથી શક્તિશાલી સાધન છે પરન્તુ તેનો ઉપયોગ કેવિ રીતે કરવો તે તમને ક્યારેય કોઈ એ શીખવયુ નથી.આપણે ઘનુ બધુ શીખવા માટે વર્ષો વિતવીયે છિયે પરંતુ આપણે પોતાના વિચારો લાગનીઓ અથવા આંત્રિક અવરોધો ને કેવી રીતે નિયંત્રીત કરવુ તે ક્યારેય શીખીયે છિયે........
-
આ વેબિનાર એક દરવાજો ખોલશે જે તમે-જાનતા નહતા તે અષ્ટિતત્વમા છે
- માત્ર 21 દિવસ મા રોજ 1 કલાક્મા તમે શિખી શકશો......
- (1) શા માટે તમે જીવનમા અટવાયેલા અનુભવો છો અને ખરેખર તમારા વિકાસને શુ અવરોધે છે.
- (2) શા માટે જુની ટેવો અને ભય પુનરાર્વર્તિત થાય છે અને તેને કેવી રીતે તોડવુ
- (3) શા માટે તમે પ્રેરણા શાથે સંઘર્ષ કરો છો અને તમારી આંત્રિક શક્તિને કેવી રીતે જાગૃત કરર્વી
- (4) શા માટે ભુતકાલ ની ભાવનાત્મક પીડા હજી પણ તમને અસર કરે છે અને તેને કેવી રીતે છોડવી
-
(5) શા માટે તમારુ મન વધુ પડતુ વિચારવાનુ ચાલુ રાખે છે અને આંત્રિક શાંતિ કેવી રીતે મેલવવી
- જો તમે છો તો તમને આ કાર્યક્રમ મદદ કરશે
- વ્યાવસાયિક
- વરિષ્ઠ નાગરિક
- વિદ્યાર્થીઓ
- ગૃહિણીયો
- શિક્ષકો
-
21 દિવસ ના વેબિનાર માં રોજ 1 કલાક પ્રેક્ટીકલી ઉપચાર ક્લાસ ટ્રેનિંગ
-
પ્રશ્ન:જો હુ હિપ્નોસિસ થેરાપી માટે નવો હોવ તો શુ?
જવાબ :હિપ્નોસિસથેરાપી કોઈ પણ વ્યકિત ઓછા સમયમાં જરુર થી શીખી શકે છે -
પ્રશ્ન :સેમિનાર મા શુ થશે?
જવાબ :આ સેમિનાર મા 21 દિવસ 2 કસરત અને દૈનિક હિપ્નોસિસ થેરાપી દ્વારા તમને ચોકકશ જીવનનો નવો પ્રગતિમય રસ્તો મલસે ને શારીરિક માનશિક સ્વાસ્થય સુધરસે
Registration Processe
- Pay Option ઉપર ક્લિક કરો 699 રૂપીયા
- Paying to Lalit Kumar Purpose Of Payment
- સફળ ચુકવણી પછી ,સેમિનાર ના 2 દિવસ પહેલા વેબસાઇટ પર થી વૉટ્સઅપ્પ ગ્રુપ લિન્ક મળશે